અમદાવાદ:સ્નેહમિલન:2023
શ્રી ખરક જ્ઞાતિ ટ્રસ્ટ-અમદાવાદજય ભારત સાથ જણાવવાનું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખરક જ્ઞાતિ : અમદાવાદ ના સ્નેહમિલન સમારોહ નું આયોજન તારીખ 08 જાન્યુઆરી 2023 ને રવિવાર ના રોજ કરેલ છે. આ સ્નેહમિલન સમારોહની સાથે દર વર્ષ ની જેમ ધોરણ 1 થી 12 ના તેજસ્વીવિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ સમારોહ યોજાનાર હોવાથી વિદ્યાર્થીના પાછળના ધોરણની…
