ખરક વિદ્યા જગત :બુકલેટ : by ભરતભાઈ એલ.સેંતા

મહુવા નિવાસી હાલ અમદાવાદ સર્વોદય વિદ્યામંદિર -બાપુનગર અમદાવાદ ના પ્રિન્સિપાલ શ્રી ભરતભાઈ એલ .સેંતાએ સમગ્ર ખરક જ્ઞાતિના ધોરણ 12 , અને કોઈ પણ કોલેજ કે અન્ય ક્ષેત્રમાં અભ્યાસ કરનાર તમામની માહિતીની એક ડિજિટલ બુકલેટ બનાવવાનું નકકીકર્યું છે તો દરેક વિદ્યાર્થીએ આ સાથે આપેલ google doc.form માં ફોટા સાથે પોતાની વિગત જાતે પોતાના મોબાઈલ દ્વારા તારીખ…

Read More