માહિતી
વાળુકડ : ઈનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ :તા .1/11/2024
સપ્રેમ નમસ્કારજ્ઞાતિજનોસહર્ષ જણાવવાનું કે દર વર્ષની જેમ આ વર્ષે સ્નેહમિલન ૨૦૨૪ નું આગામી તારીખ ૧-૧૧-૨૦૨૪ ને શુક્રવારના રોજ આયોજન કરેલ છે જે અંતર્ગત👉ઇનામ વિતરણ👉વ્યક્તિ વિશેષ સન્માન સમારોહ👉સાંસ્કૃતિક કાર્યક્રમ👉બ્લડ ડોનેશન કેમ્પ👉સમૂહ જ્ઞાતિ ભોજન તો આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ જ્ઞાતિજનોના સાથ સહકારની તથા માર્ગદર્શનની જરૂર હોય અને કાર્યક્રમમાં કોઈ સૂચન હોય તો અમોને જાણ કરશો, બીજું…
