ભાવનગરના શ્રી રામ નેત્રાલયના ડૉ . આશિષ ખોડીફાડ દ્વારા ભાવનગર જિલ્લામાં તબીબી ક્ષેત્રમાં આધુનિક પધ્ધતિથી ઓપરેશન દ્વારા એક માસના બાળકની આંખોની સારવાર કરી નવી પહેલ કરી છે . તેમને સમગ્ર જ્ઞાતિ અભિનંદન પાઠવી ભવિષ્યમાં ઉજ્જવળ કારકિર્દીની કામના કરે છે .

ભાવનગરના શ્રી રામ નેત્રાલયના ડૉ . આશિષ ખોડીફાડ દ્વારા ભાવનગર જિલ્લામાં તબીબી ક્ષેત્રમાં આધુનિક પધ્ધતિથી ઓપરેશન દ્વારા એક માસના બાળકની આંખોની સારવાર કરી નવી પહેલ કરી છે . તેમને સમગ્ર જ્ઞાતિ અભિનંદન પાઠવી ભવિષ્યમાં ઉજ્જવળ કારકિર્દીની કામના કરે છે .
