માહિતી
મહુવા:જ્ઞાતિ ભોજન: સેંતા પરિવાર તા.12/8/25 સાંજે
[ખરક જ્ઞાતિ ભોજન મહુવા]સ્વ. ભીખાભાઈ રણછોડભાઈ સેંતા ના ઉત્તરકારજ નિમિતે જ્ઞાતિ ભોજન [નાત] શ્રાવણ વદ-ત્રીજ ને મંગળવાર તા.12/08/2025 સાંજના 5 કલાકે સોનાવાલા બાગ મહુવા રાખેલ છે.
સુરત.. ત્રિવિધ કાર્યક્રમ :you tyub દ્વારા જુઓ
ઘરે બેઠા સુરતનો કાર્યક્રમ જુઓ. આંગળીના ટેરવે……
