વાળુકડ : ઈનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ :તા .1/11/2024

સપ્રેમ નમસ્કારજ્ઞાતિજનોસહર્ષ જણાવવાનું કે દર વર્ષની જેમ આ વર્ષે સ્નેહમિલન ૨૦૨૪ નું આગામી તારીખ ૧-૧૧-૨૦૨૪ ને શુક્રવારના રોજ આયોજન કરેલ છે જે અંતર્ગત👉ઇનામ વિતરણ👉વ્યક્તિ વિશેષ સન્માન સમારોહ👉સાંસ્કૃતિક કાર્યક્રમ👉બ્લડ ડોનેશન કેમ્પ👉સમૂહ જ્ઞાતિ ભોજન તો આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ જ્ઞાતિજનોના સાથ સહકારની તથા માર્ગદર્શનની જરૂર હોય અને કાર્યક્રમમાં કોઈ સૂચન હોય તો અમોને જાણ કરશો, બીજું…

Read More

તણસા/ભાવનગર: સ્વ. ધનુબેન વળિયા :દેહદાન

જ્ઞાતિ માટે ગૌરવ સમાન ઘટના .. દેહદાનનો વિચાર વંદનીય ઘટના છે . ●ખરક મરણ: તણસા ,(હાલ ભાવનગર, કાળીયાબીડ)●સ્વ. ઉકાભાઈ જીવાભાઈ વળિયા ના ધર્મપત્ની “ ધનુબેન ઉકાભાઈ વળિયા” (ઉંમર- 83) 18/10/2024 ને શુક્રવાર ના રોજ રામચરણ પામેલ છે. ઈશ્વર ઈચ્છા બળવાન‌.● વિઠ્ઠલભાઈ ઉકાભાઈ વળીયા, લીલીબેન, ગોદીબેન તથા જયાબેન ના માતા થાય.● તણસા નિવાસી સ્વ. રવજીભાઈ ઉકાભાઇ…

Read More