મહુવા: માતુશ્રી નંદુબાના સ્મરણાર્થે ભૂમિદાન : વિઠ્ઠલભાઈ કોરડિયા
આજ રોજ 17/07/2024 દેવશયની એકાદશી ને બુધવાર નારોજ સવારે 11:30 કલાકે જ્ઞાતિ મા ભૂમિદાન માટે 11,11111/- અગીયાર લાખ અગીયાર હજાર એકસો ને અગીયાર નુ દાન સ્વ નંદુબેન પુનાભાઈ કોરડીયા હ. વિઠ્ઠલભાઈ પી.કોરડીયા (મહારાજા )તરફથી મળેલ તે બદલ વિઠ્ઠલભાઈ કોરડીયા નુ ટ્રસ્ટીશ્રીઓ એ તથા ઉપસ્થિત મહાનુભવોએ સન્માન કરી અને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે બહોળી સંખ્યા…
