જય સીયારામ
જય ઉચડિયા હનુમાનજી
🙏શ્રી સમસ્ત ખરક સમાજ🙏
આયોજિત હનુમાન જયંતી નિમિત્તે ઉચડિયા હનુમાનજી દાદા ના મહાપ્રસાદ નું આયોજન કરેલ છે તો આ પ્રસંગે શ્રી સમસ્ત ખરક સમાજના કારોબારી મિત્રો તેમજ ટ્રસ્ટી શ્રીઓ તથા દરેક ગામના પ્રમુખ તથા કારોબારી સભ્યશ્રીઓ આપ શ્રી તમામ મિત્રોએ અચૂક પઘારવા વિનંતી.
તારીખ : 23-04-2024
વાર : મંગળવાર
સમય : સાંજે 5:00 કલાકે
સ્થળ : ઉચડી
હનુમાન જયંતી નીમીતે હનુમાનજીદાદા નો પ્રસાદ ધરાવવાનો હોય તે પ્રસંગે સર્વે મિત્રોએ ઉચડી મુકામે પધારવા વિનંતી.
તેમજ સાંજે 6:30 કલાકે શ્રી સમસ્ત ખરક સમાજ ની વાડી વાવ ચોક તળાજા મુકામે તમામ મિત્રોએ પ્રસાદ ભોજન લેવા પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે.
પ્રમુખશ્રી
તથા કારોબારી કમિટી શ્રી સમસ્ત ખરક સમાજ
