September 2025
અમદાવાદ :સ્નેહ મિલન (મહુવા -વડલી) તા.5/10/25
અમદાવાદ: ખરક પરિવાર સ્નેહ મિલન (મહુવા અને વડલી):તા 5/10/25સહર્ષ જણાવવાનું કે અમદાવાદમાં વસતા મહુવા તથા વડલીના ખરક ભાઈ બહેનોનું એક સ્નેહ મિલન તારીખ 5/10/25ને રવિવારે બપોરે 3.30 કલાકે રાખેલ છે. જેમાં સ્નેહ મિલન,ભોજન અને મસ્તીના દાંડિયા રાસનું આયોજન કરેલ છે.તો સૌ જ્ઞાતિ જનોએ સમયસર અવશ્ય હાજરી આપવી.સ્થળ : રોયલ ઓક હોમ, ભક્તિ સર્કલ પાસે, ઉદય…
વાલુકડ :ઇનામ વિતરણ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ
➡જ્ઞાતિબંધુઓગત વર્ષોની જેમ આ વર્ષે પણ આપણે વાળુકડ સમસ્ત ખરક જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કરી રહ્યા છીએ.➡તો વાળુકડ ગામમાં રહીને અભ્યાસ કરતા તેમજ વાળુકડ ગામના વતની હોય અને બહારગામ રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ નીચે આપેલ સ્થળ અને વ્યકિતને સમયસર પહોંચતી કરવી. સમય મર્યાદા પછી આવેલ માર્કશીટની…
તળાજા : ૧૭ મો ઈનામોત્સવ:અહેવાલ
👉🏻 1 Click માં ઇનામ વિતરણ કાર્યક્રમના તમામ ફોટો નિહાળો તથા Download કરો..! ☝🏻☝🏻☝🏻 તળાજા ખરક સમાજ 17 મો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમને દિપાવવા સુરતના વતની અને નિઃસ્વાર્થ પ્રેરણા પુરી પાડતા શ્રી સુરેશભાઈ કસવાલા મોટીવેશનલ એન્કર તરીકે ઉપસ્થિત રહી…વિદ્યાર્થીઓને જીવનના ધ્યેય તથા રાષ્ટ્રવાદ તથા સમાજ સેવા દ્વારા રાષ્ટ્રસેવા તથા સમાજની એકતા…પ્રેરણા અને કુટુંબ…
