September 27, 2025
અમદાવાદ :સ્નેહ મિલન (મહુવા -વડલી) તા.5/10/25
અમદાવાદ: ખરક પરિવાર સ્નેહ મિલન (મહુવા અને વડલી):તા 5/10/25સહર્ષ જણાવવાનું કે અમદાવાદમાં વસતા મહુવા તથા વડલીના ખરક ભાઈ બહેનોનું એક સ્નેહ મિલન તારીખ 5/10/25ને રવિવારે બપોરે 3.30 કલાકે રાખેલ છે. જેમાં સ્નેહ મિલન,ભોજન અને મસ્તીના દાંડિયા રાસનું આયોજન કરેલ છે.તો સૌ જ્ઞાતિ જનોએ સમયસર અવશ્ય હાજરી આપવી.સ્થળ : રોયલ ઓક હોમ, ભક્તિ સર્કલ પાસે, ઉદય…
