
શ્રી મહુવા ખરક જ્ઞાતિ વેપારી એસોશિએશન-મહુવા અને શ્રી મહુવા ખરક જ્ઞાતિ ટ્રસ્ટ દ્રારા મેડિકલ અને પેરા મેડિકલ પ્રવેશ પ્રક્રિયા અંગે સમસ્ત ખરક સમાજના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન.
તારીખ,: 16/07/23 રવિવાર
સમય સવારે 11:00 કલાકે
સ્થળ: કે.પી સેંતા કોમ્યુનીટી હોલ શ્રીમહુવા ખરક જ્ઞાતિ ની વાડી બારપરા- મહુવા
સ્પીકર. ડો.ચિન્મય શાહ – ભાવનગર
For Registration
https://docs.google.com/forms/d/e/1FAIpQLSe6zDidsHeUAn7ZDoaRkyf2tyH3y18PMlbGETYW0epzg3O_jQ/viewform?usp=sf_link
