મહુવા : જ્ઞાતિ ભોજન : ખોડીફાડ પરિવાર

તારીખ :25/9/22 રવિવાર સાંજે 5 વાગ્યે સ્થળ :સોનાવાલા બાગ ,ખરક જ્ઞાતિની વાડી ,બારપરા ,મહુવા નિમિત્ત : ઉત્તરકારજ સ્વ. બાલીબહેન મોહનભાઈ ખોડીફાડ (92) અવસાન તારીખ :15/9//22 નિમંત્રક :કુંભણ નિવાસી (હાલ મહુવા ) ડૉ. ધીરજલાલ મોહન ભાઈ ખોડીફાડ તથા વેલજીભાઈ છગન ભાઈ ખોડિફાડ તથા શામજી ભાઈ છગન ભાઈ ખોડીફાડ તથા ભરત ભાઈ છગન ભાઈ ખોડીફાડ તથા સુમિતભાઇ,…

Read More

મહુવા: સમસ્ત ખરક જ્ઞાતિનો 14મો સન્માન સમારોહ 2022 ..

શ્રી મહુવા ખરક જ્ઞાતિ વિધાર્થી વિદ્યા વર્ધક સમિતિ મહુવા દ્વારા આગામી તારીખ 22/10/22ને ધન તેરસને શનિવારે ખરક જ્ઞાતિની વાડી, સોનાવાલા બાગ, બારપરા, મહુવા ખાતે યોજાનાર છે. આપના બાળકની માર્કશીટ આપે હજુ સુધી ન મોકલી હોય તો 30/9/22 સુધીમાં મોકલી આપો. વધુ વિગત તથા કાર્ડ માટે… લિંક ખોલો

Read More

ખરક જાતિની કલા-સંસ્કૃતિ

– ડૉ. સુરેશ શેઠ – અનુવાદ: ગાયત્રી ત્રિવેદી પ્રકાશન : ગુજરાત કલા પ્રતિષ્ઠાન :સુરત સંપૂર્ણ બૂક વાંચવા લિન્ક ક્લિક કરો . https://drive.google.com/file/d/1je7Lz3ekt0SIlAELZTlGTUTQuGDkig0K/view?usp=sharing

Read More

આમંત્રણ :નિલકંઠ પેઈન્ટ &હાર્ડવેર:મહુવા

મહુવા: મહુવા નિવાસી વિવેકભાઈ મગનભાઈ ભૂત વગેરે દ્રારા નિલકંઠ પેઇન્ટ & હાર્ડવેર ( we make It easy to build your dream home.)નું શુભ ઉદ્ઘાટન પરમ પૂજ્ય વિનમ્રમુનિ સ્વામિ (કોઠારી BAPS મંદિર , મહુવા) ના વરદહસ્તે તારીખ 31/8/22 ગણેચતુર્થીના રોજ સવારે 8 વાગ્યે કરવામાં આવનાર છે. સૌ જ્ઞાતિબધુંઓને પધારવા આમંત્રણ છેસ્થળઃ લાતી બજાર, ગૌશાળાવાળા ખાચામાં,મહુવા:સંપર્ક: 8460613329…

Read More

સુરત : શુભ ઉદ્ઘાટન : નિલકંઠ કોપ્યુટર

તારીખ 8/8/22 સોમવાર સમય 9/00 કલાકથી નિમંત્રક: સાંગાણી હાર્દિક ભાઈ હિંમતભાઈ બાલાભાઈ (સાંખડાસર 2) ફોન :9726121213 સ્થળ : Nilkath computer 5 પહેલો માળ, પ્લૉટ નં.149, નવી શક્તિ વિજય સોસાયટી ,એલ. એચ.રોડ, સુરત

Read More

સુરત : શુભ ઉદ્ઘાટન : ક્રિષ્ના ગિફ્ટ & ટોયઝ

તારીખ : 9/8/22 મંગળવાર સમય 9/30 કલાકથી નિમંત્રક :સેંતા દિનેશભાઈ વિઠ્ઠલભાઈ રુડાભાઈ ( ભુંભલી) સ્થળ : ક્રિષ્ના ગિફ્ટ & ટોયઝ, શોપ નં 8/9 ગ્રીન પેલેડિયા ,રાજવર્લ્ડની બાજુમાં ,પાલનપુર,કેનાલરોડ સુરત સંપર્ક : 9726636610 ,9328059192

Read More

મહુવા: રામકથા : પૂર્ણાહુતિ પોથીયાત્રા: નિમંત્રણ

 રામકથા પૂર્ણાહુતિ પોથી યજમાન: જયસુખભાઇ રવજીભાઈ  સેંતા            (નિલકંઠ એસ્ટેટ  ઍન્ડ બ્રોકર, જયેશભાઈ છાપાવાળા)   તારીખ : 7/8/22 રવિવાર સમય; બપોરના 4:00  સ્થળ :કથા સ્થળેથી વિજય બંગ્લોઝ ,વિજયનગર મોટાજાદરા રોડ, મહુવા           જયસુખભાઈઆર.સેતાના નિવાસસ્થાને પોથીયાત્રા વિરામ પામશે  નિમંત્રક યજમાન  : જયસુખભાઇ આર. સેંતા  તથા શ્રી નટવરલાલ આર. સેતા   કથા સ્થળ: કે..પી.સેંતા કોમ્યુનિટી હોલ, સોનાવાલા બાગ ,બારપરા મહુવા 

Read More