મહુવા :ઘરસભા : રામ પાસ રહો

મહુવા ખરક જ્ઞાતિ જનોના સહકારથી રામપાસ રહો જગ્યામાં મહંતશ્રી રાજેંદ્રબાપુ ના આયોજનમાં 1120,1121,1122 મી ઘરસભા નું આયોજન તારીખ 30/4 થી 2/5/23 સુધી રાત્રિના 8/30 કલાકે કરવામાં આવ્યું . જેમાં સ્વામીશ્રી નિત્યસ્વરૂપદાસજી વક્તા તરીકે લાભ આપશે . સ્થળ : રામ પાસ રહો વિક્ટર રોડ ,મહુવા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *