અમદાવાદ :વિદ્યાર્થી સેમિનાર :CA રવિ ખીમાણી :અપીલ
એક અગત્યની જાહેરાત અમદાવાદમાં રહેતા ખરક જ્ઞાતિના ધોરણ: ૮ થી ૧૨ ના વિધાર્થી ભાઈઓ-બહેનો તથા એમના માતા-પિતા માટે આવનારી વાર્ષિક પરીક્ષાને ધ્યાનમાં રાખીને તારીખ: ૧૧/૦૨/૨૦૨૪ ના રોજ એક અગત્યનો પરીક્ષાલક્ષી સેમિનાર નું આયોજન કરવાનું વિચારી રહ્યા છીએ. આ સેમિનારનો મુખ્ય હેતુ આપણી જ્ઞાતિના વિદ્યાર્થીઓને પરીક્ષા રૂપી જંગને જીતવા માટે પરીક્ષાલક્ષી સચોટ માર્ગદર્શન આપવા માટે નો…
