મહુવા :અયોધ્યા મંદિર અક્ષત કળશ :સોનાવાલા બાગ
🚩જય શ્રી રામ🚩 સૌ મહુવા ખરક સમાજ રામભક્તો પરીવાર સાથે ખાસ પધારો…. *અયોધ્યા મંદિરના અક્ષત કળશની પધરામણી💐 આથી, ખરક સમાજ મહુવા જણાવતા આનંદ થાય છે,કે અયોધ્યા રામચંદ્ર ભગવાનનાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત *પૂજન કરાયેલ અક્ષત (ચોખા) પ્રસાદ કળશઆવી ગયેલ છે જેના દશૅન માટે સૌ ભાવિક ભક્તોએ પધારવા ભાવભર્યુ આમંત્રણ છે.. આ અક્ષત રુપી પ્રસાદ તા-1…
