આવો કુળદેવીને યાદ કરીએ .. મઢની યાદી
આપણી જ્ઞાતિના દરેક શાખ (અટક)ના મઢ કયા કયા છે તે યાદી જોઈએ.. ને એકવાર અવશ્ય તેના ચરણે જઈએ …
આપણી જ્ઞાતિના દરેક શાખ (અટક)ના મઢ કયા કયા છે તે યાદી જોઈએ.. ને એકવાર અવશ્ય તેના ચરણે જઈએ …
તારીખ : 2/5 /2024 સમય :સવારે : 7 કલાકથી આપના આગમન સુધી સ્થળ : શોપ નં 5 ,શુભલક્ષ્મી કોમ્પ્લેક્સ ,ભગવતી સર્કલ , કાળિયાબીડ ભાવનગર સંપર્ક : 8140912403,9824095080 નિમંત્રક : સ્વ. હામાભાઈ ગફુલભાઈ પટેલિયા ,શ્રી ભગવાનભાઇ હામાભાઈ પટેલિયા , અરવિંદભાઈ હામાભાઈ પટેલિયા ,ઋત્વિક ભગવાનભાઇ પટેલિયા (વાળુકડ વાળા)
તારીખ: ૨૩/૪/૨૪ મંગળવાર સમય :૧૦/૩૦ કલાકે સ્થળ :દુકાન નંબર ૨૦ શ્રી મદ રેસિડનસી,બાપાશ્રી પ્રાઈડ ની બાજુમાં ,સોમનાથ મંદિર સામે, નિકોલ અમદાવાદ નિમંત્રણ : અશોક વી . કૂચા 9662944267
યાત્રાળુ પરિવાર : અ . સૌ . કાશીબેન તથા ધીરાભાઈ ભગવાનભાઇ ભોજાણી ( માળવાવ)દક્ષિણ ભારતની યાત્રા પૂર્ણ કરી ક્ષેમ કુશળ પરત ફરેલ તે નિમિતે માળવાવ ખરક જ્ઞાતિને માટે તારીખ ૨૩/૪/૨૦૨૪ ને મંગળવારે સાંજે પ વાગ્યે ભોજન પ્રસાદ નું આયોજન કરેલ છે . નિમંત્રક : શૈલેષભાઈ ડી . ભોજાણી ,ગિરધારભાઈ ડી . ભોજણી ,ગોપાલભાઈ ડી ….
તારીખ :૨૩/૪/૨૦૨૪ સમય : સવારે ૯ કલાકે સ્થળ : ભાવનગર રાજકોટ હાઇવે , આશાપુરા હોટલની બાજુમાં , શિહોર જી .ભાવનગર સંપર્ક :૯૮૨૪૬૧૬૧૦૦
તારીખ : ૧૪/૪/૨૦૨૪ રવિવાર સમય સાંજે ૫ કલાકે સ્થળ : સોનાવાલા બાગ ,શ્રી ખરક જ્ઞાતિની વાડી ,બારપરા ,મહુવા નિમિત : અ .સૌ કાશીબેન તથા ધીરાભાઈ ભગવનભાઈ ભોજણી (માળવાવ વાળા) દ્વારા દક્ષિણ ભારત યાત્રા પ્રવાસ નિમંત્રણ : શૈલેષભાઈ ભોજણી તથા ગિરધારભાઈ ભોજણી તથા ગોપાલભાઈ ભોજણી
તારીખ :9/4/2024 સમય :સવારે 10 થી 2 કલાક સ્થળ : સમસ્ત ખરક જ્ઞાતિ એવરશાઈન સિટી વસઈ , મુંબઈ નિમંત્રણ : યાત્રાળુ સંઘ વસઈ યાત્રાળુઓ :(1)ભૂપતભાઈ/જશોદાબેન વળિયા (2)રમેશભાઈ/રીનાબેન ખોડીફાડ (૩)વશરામભાઈ /લક્ષ્મીબેન ઠંઠ (૪)રણછોડભાઈ /અરતીબેન ભોજાણી (૫)મંગુ બેન ઓધવજી ભાઈ કાપડિયા (૬)લીલાબેન વલ્લભભાઈ સેંતા
તારીખ :9/4/2024 મંગળવાર સમય : સવારે 9 કલાકે સ્થળ ;6 પ્રાર્થના રો હાઉસ ,સ્નેહ સંકૂલ વાડીની સામે ,ગ્રીન એલિનાની બાજુમાં,આનંદ મહલ રોડ,અડાજણ ,સુરત ફોન :9023978840 ,9374048904 નિમંત્રણ : રાજપરા 2 ગામના રમેશભાઈ વળિયા તથા સુમિતભાઈ વળિયા તથા શામજીભાઇ વળિયા તથા વૈભવભાઈ વળિયા તથા દિનેશભાઈ વળિયા તથા નીતિનભાઈ વળિયા તથા વળિયા પરિવર
કથા આરંભ :30/4/2024 મંગળ કથા પૂર્ણાહૂતિ :6/5/2024 સોમવાર હવન :7/5/2024 મંગળ કથાના વક્તા જનકગીરી બાપુ (ખારીવાળા ) હાલ મહુવા કથા સ્થળ : શ્રી ભૂતદાદાના સાંનિધ્યમાં ,ઊખરલા (પખમારાજનું ) તા. ઘોઘા જી ભાવનગર જય ભુતદાદા*જય ચામુંડા મા🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 સમસ્ત ખરક સમાજને જાહેર આમંત્રણસમસ્ત ખરક સમાજને જણાવતા આનંદ થાય છે કે ચામુંડામા તેમજ ભુતદાદાની અસીમ કૃપાથી અમારા ભુતદાદાના…