ઠળિયા :રામા પીર આખ્યાન :કાપડિયા પરિવાર
તારીખ : 13/5/2023 શનિવાર રાત્રે 9 કલાકે સ્થળ :ઘાટરવાળા રોડ , ઠળિયા આયોજન :કાળુભાઈ કાપડિયા નિમંત્રણ :ચકુરભાઈ નારણભાઇ કાપડિયા
તારીખ : 13/5/2023 શનિવાર રાત્રે 9 કલાકે સ્થળ :ઘાટરવાળા રોડ , ઠળિયા આયોજન :કાળુભાઈ કાપડિયા નિમંત્રણ :ચકુરભાઈ નારણભાઇ કાપડિયા
ગામ ઘૂમાડો બંધ( ગ્રામ ભોજન )તારીખ : 17/5/23 બુધવાર બોરડા નિમિત : સ્વ .નારણભાઇ નાનુભાઈ કૂચા અવસાન તારીખ : 6/5/23 શનિવાર ના ઉત્તરકારજ નિમિતે નિમંત્રણ :હિંમતભાઈ નારણભાઇ કૂચા તથા નટુભાઇ નારણભાઇકૂચા (બોરડા )
તારીખ : 8/5/23 સોમવારે સાંજે 5 વાગ્યે સ્થળ: સોનાવાલા બાગ,ખરક જ્ઞાતિની વાડી . બારપરા મહુવા નિમિત : અસૌ . મંજુબેન તથા હસમુખભાઇ ભાયાભાઇ સેંતા ના સુપુત્રી પાયલ તથા સુપુત્ર જયમીનના શુભ લગ્ન પ્રસંગે નિમંત્રક :ભાયાભાઇ માવજીભાઇ સેંતા તથા મનસુખભાઇ માવજીભાઈ સેંતા તથા હસમુખ ભાઈ તથા જયેશભાઈ ભાયાભાઈ સેંતા
ત્રાપજ નિવાસી વજુભાઈ માધભાઇ કૂચા તથા પ્રવીણભાઈ માધભાઇ તથા વિપુલભાઈ માધભાઇ તથા હીરેનભાઈ વજુભાઈ કૂચા દ્વારા શિવ હાર્ડવેર & સેનેટરીનું શુભ ઉદ્ઘાટન 15/5/23 ના રોજ સવારે 9 કલાકે રાખેલ છે સ્થળ :4 વિહાર શોપિંગ સેન્ટર સિંણાપોર ચાર રસ્તા ,વાળીનાથ ચોક વેડરોડ સુરત સંપર્ક : 6649 52 53 40
ડૉ . જગદીશભાઈ એમ . ભોજાણી( M.B.,D. C. H.,P. G. A. F. I. H)નવજાત શિશુ તથા બાળરોગ નિષ્ણાત .ની નિલકંઠ બાળકોની હોસ્પિટલ તથા નિઓનેટલ ઇન્સેન્ટીવ કેર યુનિટ કુબેરબાગ ,મહુવા આઠ વર્ષ સફળતા પૂર્વક પૂરા કરી નવમાં વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે. સમગ્ર ખરક જ્ઞાતિ તેમને શુભકામના પાઠવે છે .
જય અલખ ધણી રામા મંડળ :સુરત તારીખ : 6/5/23 શનિવાર રાત્રે 9/30 કલાકે સ્થળ : રાણીવાડા આમંત્રણ :ધીરુભાઈ બાવભાઈ કાપડિયા 96244 02200 તથા વશરામ ભાઈ રામજીભાઇ કાપડિયા 96242 32131
મહુવા ખરક જ્ઞાતિ જનોના સહકારથી રામપાસ રહો જગ્યામાં મહંતશ્રી રાજેંદ્રબાપુ ના આયોજનમાં 1120,1121,1122 મી ઘરસભા નું આયોજન તારીખ 30/4 થી 2/5/23 સુધી રાત્રિના 8/30 કલાકે કરવામાં આવ્યું . જેમાં સ્વામીશ્રી નિત્યસ્વરૂપદાસજી વક્તા તરીકે લાભ આપશે . સ્થળ : રામ પાસ રહો વિક્ટર રોડ ,મહુવા
દેવશીભાઈ વીરાભાઇ વાયક તથા રામજીભાઈ દેવશીભાઈ વાયક તથા અરવિંદભાઈ રામજીભાઈ વાયક તથા સમસ્ત વાયક પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર્થે શ્રી મદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું ભવ્ય આયોજનતારીખ: 21/4/23 થી 27/4/23સ્થળઃ શ્રી વ્રજધામ સંતોક ભવન ખરક જ્ઞાતિની વાડી, પ્લોટ વિસ્તાર, ભાદ્રોડસંપર્ક: 9924311071કથા સમય: સવારે 9 થી 1:30 વાગ્યા સુધીવક્તા: શાસ્ત્રી ચંદ્રેશભાઈ કનૈયાલાલ તથા કિશોરચંદ્ર કનૈયાલાલ
મહુવા: સેંતા અશોકભાઈ ગણેશ ભાઈ દ્વારા નવનિર્મિત ગૃહ જય ભવાની નું શુભ વાસ્તુ પૂજન તારીખ: 22/4/23ને અખાત્રીજને શનિવારે સવારે આઠ વાગ્યે રાખેલ છે જેમાંનવચંડી યજ્ઞ,સત્યનારાયણ કથા તથા પરિવાર જમણવાર રાખવામાં આવેલ છે.સ્થળઃ 29 B નવદુર્ગા સોસાયટી, સ્વામિનારાયણ ચોક, મહુવા સંપર્ક : 97238 35077
ક્રિષ્ના સ્કીન & હેર ક્લિનિક તથા યષ્વી મેડિકલ ડૉ . ભાવિન બી. ભૂત MD(H) PGDCC વતન : લીલીવાવ તારીખ :23/4/23 રવિવાર અખાત્રીજ સમય સવારે 9 કલાકે સ્થળ : 107 થી 117 પહેલો માળ ,શિવ શક્તિ લક્ઝુરિયા ,ભગવતી સર્કલ પાસે ,ઓશિયન પાર્ક ,કાળિયાબીડ ,ભાવનગર ઉદ્ઘાટક :માતા : અસૌ . વીજુબેન પિતા : ભૂપતભાઈ રણછોડભાઈ ભૂત