ડૉ . જગદીશભાઈ એમ . ભોજાણી( M.B.,D. C. H.,P. G. A. F. I. H)નવજાત શિશુ તથા બાળરોગ નિષ્ણાત .ની
નિલકંઠ બાળકોની હોસ્પિટલ તથા નિઓનેટલ ઇન્સેન્ટીવ કેર યુનિટ કુબેરબાગ ,મહુવા આઠ વર્ષ સફળતા પૂર્વક પૂરા કરી નવમાં વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે. સમગ્ર ખરક જ્ઞાતિ તેમને શુભકામના પાઠવે છે .

