ગુંદરણા :ઝંખના કૂચા :તેજસ્વી તારલી
તાજેતરમાં જવાહર નવોદય પરીક્ષા 2024 માં સફળતા મેળવી જ્ઞાતિનું અને જ્ઞાનમંજરી શાળા રાળગોનનું ગૌરવ વધારનાર તેજસ્વી તારલી કૂચા ઝંખનાબેન જસુભાઈ ને ખરક સમાજ દર્પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે,
તાજેતરમાં જવાહર નવોદય પરીક્ષા 2024 માં સફળતા મેળવી જ્ઞાતિનું અને જ્ઞાનમંજરી શાળા રાળગોનનું ગૌરવ વધારનાર તેજસ્વી તારલી કૂચા ઝંખનાબેન જસુભાઈ ને ખરક સમાજ દર્પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે,
તારીખ :9/4/2024 મંગળવાર સમય : સવારે 9 કલાકે સ્થળ ;6 પ્રાર્થના રો હાઉસ ,સ્નેહ સંકૂલ વાડીની સામે ,ગ્રીન એલિનાની બાજુમાં,આનંદ મહલ રોડ,અડાજણ ,સુરત ફોન :9023978840 ,9374048904 નિમંત્રણ : રાજપરા 2 ગામના રમેશભાઈ વળિયા તથા સુમિતભાઈ વળિયા તથા શામજીભાઇ વળિયા તથા વૈભવભાઈ વળિયા તથા દિનેશભાઈ વળિયા તથા નીતિનભાઈ વળિયા તથા વળિયા પરિવર