માળવાવ : ભોજન પ્રસાદ : ભોજાણી પરિવાર

યાત્રાળુ પરિવાર : અ . સૌ . કાશીબેન તથા ધીરાભાઈ ભગવાનભાઇ ભોજાણી ( માળવાવ)દક્ષિણ ભારતની યાત્રા પૂર્ણ કરી ક્ષેમ કુશળ પરત ફરેલ તે નિમિતે માળવાવ ખરક જ્ઞાતિને માટે તારીખ ૨૩/૪/૨૦૨૪ ને મંગળવારે સાંજે પ વાગ્યે ભોજન પ્રસાદ નું આયોજન કરેલ છે . નિમંત્રક : શૈલેષભાઈ ડી . ભોજાણી ,ગિરધારભાઈ ડી . ભોજણી ,ગોપાલભાઈ ડી ….

Read More

ભદ્રાવળ ૩: નિતેશ પરમાર : અભિનંદન

નિતેશકુમાર ગોવિંદભાઈ પરમારપિતા:– ગોવિંદભાઈ દુદાભાઈ પરમાર (ભગત)માતા:– જયાબેન ગોવિંદભાઈ પરમારગામ:- ભદ્રાવળ નં 3રહે:- પુણાગામ, સુરતહાલ :- લંડન યુનિવર્સિટી ઓફ ધી વેસ્ટ ઓફ સ્કોટલેન્ડ(લંડન) માંથી લોજીસ્ટીક એન્ડ સપ્લાય ચેઇન માં એમબીએ ની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે.

Read More

મહુવા : જયેશભાઈ સેંતા : અભિનંદન

મહુવાના જયેશભાઈ સેંતા તાજેતરમાં મહુવા સોની /શરાફ એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે પસંદગી પામ્યા તે જ્ઞાતિ માટે ગૌરવની વાત છે . ખરક સમાજ દર્પણ અભિનંદન પાઠવે છે .

Read More