માળવાવ : ભોજન પ્રસાદ : ભોજાણી પરિવાર
યાત્રાળુ પરિવાર : અ . સૌ . કાશીબેન તથા ધીરાભાઈ ભગવાનભાઇ ભોજાણી ( માળવાવ)દક્ષિણ ભારતની યાત્રા પૂર્ણ કરી ક્ષેમ કુશળ પરત ફરેલ તે નિમિતે માળવાવ ખરક જ્ઞાતિને માટે તારીખ ૨૩/૪/૨૦૨૪ ને મંગળવારે સાંજે પ વાગ્યે ભોજન પ્રસાદ નું આયોજન કરેલ છે . નિમંત્રક : શૈલેષભાઈ ડી . ભોજાણી ,ગિરધારભાઈ ડી . ભોજણી ,ગોપાલભાઈ ડી ….
