ખંઢેરા :વિશાલ પટેલિયા :નવી નિમણુંક

નામ: વિશાલ મનજીભાઈ પટેલીયાપિતાનું નામ: મનજીભાઈ ગફુલભાઈ પટેલીયામાતાનું નામ: સોનાબેન મનજીભાઈ પટેલીયાજન્મ તા.: ૨૩-૧૧-૧૯૯૯ (૨૪ વર્ષ)ગામ: ખંઢેરારહેવાસી: સુરતમોસાળ: લીલીવાવ (ભુત પરિવાર) ભણતર: Job Description:કંપની: HCLSoftwareહોદ્દો: Software Engineer 2સ્થળ: નોઈડા (Noida)નિમણૂક તારીખ: 22/07/2024 સંપર્ક :96648 57363 (વિશાલ ) વિશાલ )

Read More

ભાવનગર:ફ્રિડમ ઓર્થો.હોસ્પિટલ આરંભ: ડૉ સુભાષ પટેલિયા(ઓર્થો .સર્જન )

તારીખ :18/8/24 રવિવાર સમય : સવારે 10 કલાકથી .. સ્થળ :210/211 બીજો માળ ,વર્ધમાન અરાઇઝ ,સૂચક હોસ્પિટલની બાજુમાં ,કાળુભા રોડ ,ભાવનગર નિમંત્રક : ડૉ . સુભાષભાઈ પટેલિયા (ઓર્થો .સર્જન ) ફ્રિડમ ઓર્થોપેડિક હોસ્પિટલ (જોઇન્ટ રિપ્લેસમેન્ટ ,ટ્રોમા,આર્થોસ્કોપી ,સ્પાઈન )

Read More

મહુવા: માતુશ્રી નંદુબાના સ્મરણાર્થે ભૂમિદાન : વિઠ્ઠલભાઈ કોરડિયા

આજ રોજ 17/07/2024 દેવશયની એકાદશી ને બુધવાર નારોજ સવારે 11:30 કલાકે જ્ઞાતિ મા ભૂમિદાન માટે 11,11111/- અગીયાર લાખ અગીયાર હજાર એકસો ને અગીયાર નુ દાન સ્વ નંદુબેન પુનાભાઈ કોરડીયા હ. વિઠ્ઠલભાઈ પી.કોરડીયા (મહારાજા )તરફથી મળેલ તે બદલ વિઠ્ઠલભાઈ કોરડીયા નુ ટ્રસ્ટીશ્રીઓ એ તથા ઉપસ્થિત મહાનુભવોએ સન્માન કરી અને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે બહોળી સંખ્યા…

Read More

મહુવા :જનરેટર લોકાર્પણ :સેંતા પરિવાર

આજ રોજ 17/07/2024 દેવશયની એકાદશી ને બુધવાર નારોજ સવારે 11:30 કલાકે જનરેટર નુ દાન 621000 /- આપનાર દાતાશ્રી *દિવ્યેશભાઈ આર સેંતા (ડેલીસીયસ ફુડ) તથા સાધુ વિનમ્રમુની સ્વામી (BAPS સ્વામિનારાયણ મંદિર મહુવા ના કોઠારી સ્વામી )ના વરદ હસ્તે લોકાર્પણ વીધી કરવામા આવીહતીઅને દાતાશ્રી દિવ્યેશભાઈ આર. સેંતા નુ સન્માન ટ્રસ્ટીશ્રીઓ બાંધકામ કમિટીના હોદ્દેદારશ્રીઓએ તથા ડીહાઈડેશન એસોસિએશન ના…

Read More