ત્રાપજ :ચક્ષુ દાન : સ્વ. રામજીભાઇ શિવાભાઈ કામળિયા
ચક્ષુદાનત્રાપજ ગામ તથા સમગ્ર સમાજ ને ગૌરવ રૂપી કાર્ય –ઍક ઉમદા કાર્ય — પ્રેરણા રૂપી કાર્યખરક સમાજ ત્રાપજ 👁️ચક્ષુદાન👁️તારીખ ૦૩-૧૧-૨૦૨૪ રવીવાર ના રોજસ્વ. રામજીભાઈ શિવાભાઈ કામળીયાઉંમર વર્ષ ૮૧ચક્ષુદાન કરી એક ઉમદા કાર્ય કર્યુ છે જેનાથી અન્ય લોકોને નવું જીવન મળી શકછે .ચક્ષુદાન: મૃત્યુ પછી આંખોનું દાન કરવાથી અંધ લોકોને ફરીથી જોવાનું સપનું સાકાર કરી શકાય…
