ત્રાપજ :ચક્ષુ દાન : સ્વ. રામજીભાઇ શિવાભાઈ કામળિયા

ચક્ષુદાનત્રાપજ ગામ તથા સમગ્ર સમાજ ને ગૌરવ રૂપી કાર્ય –ઍક ઉમદા કાર્ય — પ્રેરણા રૂપી કાર્યખરક સમાજ ત્રાપજ 👁️ચક્ષુદાન👁️તારીખ ૦૩-૧૧-૨૦૨૪ રવીવાર ના રોજસ્વ. રામજીભાઈ શિવાભાઈ કામળીયાઉંમર વર્ષ ૮૧ચક્ષુદાન કરી એક ઉમદા કાર્ય કર્યુ છે જેનાથી અન્ય લોકોને નવું જીવન મળી શકછે .ચક્ષુદાન: મૃત્યુ પછી આંખોનું દાન કરવાથી અંધ લોકોને ફરીથી જોવાનું સપનું સાકાર કરી શકાય…

Read More

મહુવા : શ્રીમતિ હંસાબેન જે.સેંતા :અભિનંદન

ખરક જ્ઞાતિમાં મહિલા સશક્તિકરણના ઉદાહરણ સ્વરૂપે નવો ચીલો પાડનાર શ્રીમતિ હંસાબેન જયસુખભાઈ સેંતા ની તાજેતરમાં શ્રી મહુવા જુથ મંડળી : મહુવા ના ડિરેક્ટર તરીકે નિમણુંક થયેલછે . જ્ઞાતિ તેમની પ્રગતિને બિરદાવે છે .ખરક સમાજ દર્પણ તેમણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે . ક

Read More

ભાદ્રોડ : અજય સેંતા : અભિનંદન

નોંધ : સિંચાઈ વિભાગમાં નોકરી કરતાં અજયભાઈ સેંતા ભાદ્રોડ એ બીજી વાર GPSC પરીક્ષા પાસ કરી ગુજરાત પાણી પુરવઠામાં {GWSSB)માં મદદનીશ ઇજનેર ક્લાસ 2 માં પસંદગી થવા બદલ બેવડા અભિનંદન .જ્ઞાતિના યુવાઓની આ વિશેષતા છે એક નહી બબ્બે સરકારી નોકરી ગજવામાં રાખે છે ,બેકારી આળસુના ઓશીકે સુવે છે .

Read More

ભાદરા:ડૉ.રાકેશ જાળિયા પી.એચ.ડી.:અભિનંદન

નામ: ડો. રાકેશકુમાર મનુભાઈ જાળીયાપિતાનું નામ: મનુભાઈ લાભુભાઈ જાળીયામાતાનું નામ: કાંતુબેન મનુભાઈ જાળીયાજન્મ તારીખ: ૨૭/૧૧/૧૯૯૭ (૨૬ વર્ષ)વતન: ભાદરાહાલ: નવસારીમોસાળ: ખંઢેરાલાયકાત: પીએચ.ડી. (ફોરેસ્ટ્રી)કોલેજ ઓફ ફોરેસ્ટ્રી, નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી માંથી પીએચ.ડી. નો અભ્યાસ પૂર્ણ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન.સંપર્ક: ૭૮૭૪૭૫૮૩૮૬

Read More

મોરંગી : નવી નિમણુંક :સાગર કાપડિયા

નામ : સાગર છગનભાઇ કાપડીયાજન્મ તારીખ : 02/05/2001 ( 23 વર્ષ)ગામ : મોરંગી ( હાલ ભાવનગર – કાળીયાબીડ)મોસાળ : ભંડારીયાઅભ્યાસ : એન્જિનિરિંગ ડિગ્રી ( BE Mechanical )Gold-medalist M.S. University Vadodaraમોબાઈલ નંબર : 8849807070 (પોતાનો નંબર)વિશાલ : 8000129106 (ભાઈ નો નંબર)સરનામું : B 1825, શેરી ન. 2, અક્ષરધામ 1, કાળિયાબીડ, ભાવનગર 364002. હાલ કેન્દ્ર સરકારમાં પીડબલ્યુડીમાં…

Read More

તળાજા :ખરક જ્ઞાતિ – તળાજા :સર્વાનુમતે વરણી :

તળાજા શહેરના ખરક જ્ઞાતિ જનોએ તારીખ 24/8/24 ના રોજ સર્વાનુમતે પાંચ વર્ષ માટે પ્રમુખ,ઉપપ્રમુખ અને મંત્રી ની વરણી કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે આપણી જ્ઞાતિના દરેક મંડળોમાં આ રીતે ચુંટણી કે હરીફાઈ વગર હોદ્દેદારો વરાઈ તો જ વિકાસ થઈ શકશે . બાકી અહમ લઈ ચાલનારા જ્ઞાતિને ખૂબ નુકશાન કરે છે . એકતા અને સંપ…

Read More