અમદાવાદ :રકતદાન કૅમ્પ :
અમદાવાદમાં તારીખ 7 જાન્યુ 24 ને રવિવારે યોજાયેલ 23માં ખરક જ્ઞાતિ સ્નેહ મિલનમાં અક્ષર ક્લિનિક ના ડૉ. વિનુ ભાઈ વળિયા તથા ડૉ.શૈલેષ ખીમાણી દ્વારા એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 146 બોટલ બ્લડ ડોનેટ થયું હતું. અમદાવાદમાં ખરક જ્ઞાતિના કોઈ પણ પરિવારને બ્લડની જરૂરિયાત હોય ત્યારે અક્ષર ક્લિનિક અમદાવાદ મો….
