મહુવા: વાસ્તુપૂજન: સેંતા પરિવાર

મહુવા: સેંતા અશોકભાઈ ગણેશ ભાઈ દ્વારા નવનિર્મિત ગૃહ જય ભવાની નું શુભ વાસ્તુ પૂજન

તારીખ: 22/4/23ને અખાત્રીજને શનિવારે સવારે આઠ વાગ્યે રાખેલ છે જેમાં
નવચંડી યજ્ઞ,સત્યનારાયણ કથા તથા પરિવાર જમણવાર રાખવામાં આવેલ છે.
સ્થળઃ 29 B નવદુર્ગા સોસાયટી, સ્વામિનારાયણ ચોક, મહુવા સંપર્ક : 97238 35077

vastu-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *