સુરત :નવરાત્રિ મહોત્સવ : શ્યામધામ
આયોજન :શ્યામધામ ખરક યુવા ગ્રુપ :સુરત તારીખ : 26/9/2022 થી 5/10/2022 નવરાત્રિ સમય : રાતે 9/00 થી 12/00 સ્થળ :શ્યામધામ સોસાયટીની વાડી ,શ્યામ ચોક ,નાના વરાછા ,સુરત આમંત્રણ : સુરતના તમામ જ્ઞાતિ ભાઈ બહેનોને પધારવા હાર્દિક આમંત્રણ
