ભાવનગર :શુભારંભ : શ્રી રામ નેત્રાલય
શ્રી રામ નેત્રાલય:ભાવનગર તારીખ::2/10/22 રવિવાર સવારે 10કલાકે નિમંત્રક : કુંઠડા હાલ ભાવનગરના ડૉ. આશિષ ખોડીફાડ (M.B.B.S. D.O. D.N.B F.V.R.S.) આંખના પડદાના નિષ્ણાંત તથા મોહનભાઈ ખોડીફાડ તથા અમૃતબેન તથા ડૉ. વિશ્વા ખોડીફાડ (MBBS,DPB પેથોલોજી )તથા ખોડીફાડ પરિવાર સ્થળઃ એફ 7/8 આયુષ પ્લાઝા , પહેલો માળ,સર. ટી. હોસ્પિટલ સામે, BIMS હોસ્પિટલની બાજુમાં, ભાવનગરસંપર્ક:,9723972308
