મહુવા: વાસ્તુપૂજન: સેંતા પરિવાર

મહુવા: સેંતા અશોકભાઈ ગણેશ ભાઈ દ્વારા નવનિર્મિત ગૃહ જય ભવાની નું શુભ વાસ્તુ પૂજન તારીખ: 22/4/23ને અખાત્રીજને શનિવારે સવારે આઠ વાગ્યે રાખેલ છે જેમાંનવચંડી યજ્ઞ,સત્યનારાયણ કથા તથા પરિવાર જમણવાર રાખવામાં આવેલ છે.સ્થળઃ 29 B નવદુર્ગા સોસાયટી, સ્વામિનારાયણ ચોક, મહુવા સંપર્ક : 97238 35077

Read More

આવકાર : પરવરિશ :dj koradiya

જય જનની સ્કૂલ (બપાડા)ના માર્ગદર્શક અને પ્રાથમિક શિક્ષક શ્રી ધર્મેશભાઈ જે. કોરડિયા દ્વારા સફળ પેરેન્ટિંગ માટે એક સરસ ગાગરમાં સાગર જેવી નાની વેબ બૂક પરવરિશ તૈયાર કરવામાં આવી. ખરક સમાજ દર્પણ તેને બિરદાવી પ્રેમથી આવકારે છે . દરેક માત-પિતાએ અવશ્ય વાંચવી જોઈએ . તેની લિન્ક નીચે આપેલ છે લ્યો વાંચો આંગળીના ટેરવે ….. https://drive.google.com/file/d/1PaiDZB-dO5D-K51nUs7EEVSJjmzW9G_q/view?usp=drivesdk

Read More