રાણીવાડા :શ્રી હરિ બાગ :ભૂમિ પૂજન
સમસ્ત ખરક જ્ઞાતિ રાણીવાડા સહર્ષ જણાવવાનુ કે રાણીવાડા ખરક જ્ઞાતિ ની વાડી“શ્રી હરિ બાગ”નુ ભૂમિપૂજન (ખાતમુહૂર્ત )તા-22/1/2024ને સોમવાર સાંજના 4 કલાકે શ્રી રાજુભાઈ ભીખાભાઈ/નરેશભાઇ ભીખાભાઇ/ સંજયભાઈ ભીખાભાઈ કામળીયા ના હસ્તે રાખેલ છે તો સર્વે જ્ઞાતિજનોને પધારવા ..હાર્દિક નિમંત્રણ છેલિ.સમસ્ત ખરક જ્ઞાતિ રાણીવાડા જય શ્રી રામ
