અમદાવાદ: 23મું સ્નેહ મિલન :ખરક જ્ઞાતિ ટ્રસ્ટ

રકતદાન કેમ્પ :એકતાનો સાર -જય સેંતા :લોકડાયરો -પ્રકાશ સોલંકી દરેક જ્ઞાતિજનો ને જણાવતા આનંદ થાય છે કે અમદાવાદ ખરક જ્ઞાતિનું આવનારુ ૨૩મું સ્નેહ મિલન તારીખ: ૦૭/૦૧/૨૦૨૪ ને રવિવાર ના દિવસે બપોરે ૧ વાગ્યાથી યુ ટયુબ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે, આ સ્નેહ મિલનનું લાઈવ પ્રસારણ જોવા માટે શ્રી ખરક જ્ઞાતિ ટ્રસ્ટ – અમદાવાદની યુ ટ્યુબ…

Read More